રાજકોટ જિલ્લા મા આવેલ વિછીયા ગામ મા તંત્રની બેદરકારી સાધારણ વરસાદ મા રસ્તા મા પાણી જ પાણી
રાજકોટ જિલ્લાના વિછીયા ગામ તંત્રની ઘોર બેદરકારી થોડોક વરસાદ આવતાની સાથે જ મુખ્ય રોડ ઉપર તળાવની માફક પાણી ભરાયા તેમા ગટર વિભાગ અને રોડ વિભાગ ની પણ બેદરકારી એક પણ બાજુ થી પાણી નો નિકાલ નહી અનેક વાર રજુઆત કરવા છતાં પણ વિછીયા ગામ ની અંદર અનેક જગ્યાએ મોટા ખાડા પાણી ના ભરાય છે તંત્ર ધ્યાન આપતુ નથી અને વિછીયા ગામ ની અંદર રહેણાંક વિસ્તારની અંદર પણ દરેક વિસ્તારની મોટા મોટા ખાડા દરેક શેરી મા પણી ભરાય નથી રોડ રસ્તા ના ઠેકાણા વિછીયા ના લોકો અનેક વાર ગ્રામ પંચાયત ને રજુઆત કરી તાલુકા પંચાયત ને રજુઆત કરી પરંતુ સરકારી કર્મચારી મુશ્કેલીના સમયમાં ક્યારે ઓફિસ ની બહાર નીકળ્યા નથી તો યુદ્ધના ધોરણે તમામ જગ્યાએ થી પાણીનો નિકાલ કરવામાં આવે કારણ કે પાણી નો નિકાલ નહી કરવામાં આવે તો રોગચાળો ફાટી નિકળવાની ભીતિ છે તો તંત્ર ને રસ્તા સરખા કરવા ગ્રામજનો ની વિનંતિ
અહે.
ગુણવંત વાલાણિ (રાજકોટ)
Comments
Post a Comment