આજથી તાજમહાલનું રાત્રી દર્શન શરૂ જુઓ કયા સમયે રહેશે ચાલુ
આજથી તાજમહાલનું રાત્રી દર્શન શરૂ પ્રવાસીઓને શુક્રવાર અને રવિવાર મંજૂરી આપવામાં નહીં આવે પ્રવાસીઓ તાજ મહેલની સહેલાઇથી મુલાકાત લઇ શકે તે માટે 3 સ્લોટ તૈયાર કરાયા રાત્રે સમય 8:30 થી 9 , 9 થી 9:30 , 9:30 થી 10 એમ 3 સ્લોટમાં મુલાકાત લઇ શકાશે દરેક સ્લોટમાં માત્ર 50 પ્રવાસીઓને તાજ મહેલ જોવાની મંજૂરી પ્રવાસીઓએ ASI ઓફિસરના કાઉન્ટર પરથી 1 દિવસ અગાઉ ટિકિટ બુક કરાવાની રહેશે
Comments
Post a Comment