૨ સપ્ટેમ્બર થી શરૂ થશે ધોરણ ૬ થી ૮ નું સૈક્ષણીક કાર્ય , શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

    ૩૨ લાખ થી વધારે વિધાર્થી ઓ નું શિક્ષણ કાર્ય ચાલુ થશે.સરકારી ,ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળા ઓ માં શિક્ષણ ચાલુ થશે.
૫૦ % ક્ષમતા ની જ મળી મંજૂરી. શિક્ષક અને વિદ્યર્થી માટે માસ્ક ફરજિયાત. ઓનલાઇન અને ઓફલાઇન બંને શિક્ષણ રહેશે ચાલુ

Comments