અમિત શાહ કરશે ગુજરાત ના વિકાસ ના કર્યોં નું ઇ- લોકાર્પણ

અમિત શાહ આજે ગુજરાતમાં કરશે વિકાસ કાર્યોનું ઇ - લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. CM રૂપાણીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમ થશે.નીતિન પટેલ , સી.આર.પાટીલ રહેશે ઉપસ્થિત રાજ્યભરમાં 41 સ્થળે કાર્યક્રમનું આયોજન 5100 કરોડના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.ડીસામાં સૌથી લાંબા એલીવેટેડ બ્રિજનું કરાશે લોકાર્પણ અમિત શાહ દિલ્હીથી તો મુખ્યમંત્રી ગાંધીનગરથી જોડાશે અમદાવાદના SG હાઇવે પરના બે બ્રિજના પણ ઇ - લોકાર્પણ

Comments