શિનોર તાલુકાના શુરાશામળ ગામ ની સીમ માં દિપડા એ વાછરડા નો શિકાર કર્યો

 શિનોર તાલુકા માં આવેલ શુરશામળ ગામ ની સીમ માં દિપડા e વાછરડા નો શિકાર કર્યો.

અગાઉ પણ દીપડાએ ૪ વાછરડા ના શિકાર કર્યા હતા. શુરાશામળ સીમ માં દિપડા ને પકડવા અગાઉ વન વિભાગ દ્વારા પાંજડા પણ મુકવા માં આવ્યા હતા પરંતુ દિપડો પાંજડા મા ફસાયો નહિ. વધુ જાણકારી માટે જુઓ વિડિયો


Comments